ભારતીય અર્થતંત્રને કોવિડ-19 સામેની લડાઈમાં મદદરૂપ થવા નાણાં મંત્રીએ ઉદ્યોગો, ખાસ કરીને એમએસએમઈ સંબંધિત રાહત અને ધિરાણ સહાય માટે પગલાં જાહેર કર્યાં

ભારતીય અર્થતંત્રને કોવિડ-19 સામેની લડાઈમાં મદદરૂપ થવા નાણાં મંત્રીએ ઉદ્યોગો, ખાસ કરીને એમએસએમઈ સંબંધિત રાહત અને ધિરાણ સહાય માટે પગલાં જાહેર કર્યાં

સૂક્ષ્મ, લઘુઅનેમધ્યમએકમો (એમએસએમઈ) સહિતઉદ્યોગોમાટેરૂા. 3 લાખકરોડનીઈમર્જન્સીવર્કિંગકેપિટલફેસિલિટી – તત્કાળકાર્યકારીમૂડીનીસવલતઅપાશે તણાવગ્રસ્તએકમોનેરૂા. 20,000 કરોડનાંસબોર્ડિનેટડેટ (સહાયકધિરાણ) અપાશે એમએસએમઈફંડઓફફંડ્સદ્વારારૂા. 50,000 કરોડઈક્વિટીમારફતેઉમેરાશે એમએસએમઈનીનવીવ્યાખ્યાઅનેએમએસએમઈમાટેઅન્યપગલાં રૂા. 200 કરોડસુધીનાંસરકારીટેન્ડર્સમાટેવૈશ્વિકટેન્ડર્સનહીંમુકાય ઉદ્યોગોઅનેસંગઠિતકામદારોમાટેએમ્પ્લોઇઝપ્રોવિડંડફંડનોસપોર્ટવધુત્રણમહિના – જૂન, જુલાઈઅનેઑગસ્ટ, 2020નાપગારમાટેપણલંબાવાયો ઈપીએફઓહેઠળનાંતમામસંસ્થાનોમાટેઆગામીત્રણમહિનાઓમાટેઈપીએફનોફાળોનોકરીદાતાઅનેનોકરિયાત, બંનેમાટેત્રણમહિનાસુધી 12 ટકાથીઘટાડીને 10 ટકાકરાયો એનબીએફસી/એચએફસી/એમએફઆઈમાટેરૂા. 30,000 કરોડનીસ્પેશિયલલિક્વિડિટીસ્કીમ – તરલતામાટેખાસયોજના એનબીએફસી/એમએફઆઈએચૂકવવાનીબાકીજવાબદારીઓમાટેરૂા. 45,000 કરોડનીપાર્શિયલક્રેડિટગેરંટીસ્કીમ – અંશતઃધિરાણગેરંટીયોજના ડિસ્કોમ (વીજવિતરણકંપનીઓ)નીતરલતામાટેરૂા. 90,000 કરોડનીફાળવણી ઈપીસીઅનેછૂટછાટસહિતકરારમાંનક્કીથયેલીજવાબદારીઓપૂરીકરવામાટેકોન્ટ્રાક્ટર્સનેછમહિનાસુધીનીઅવધિલંબાવીનેરાહતઅપાઈ રિયલએસ્ટેટપ્રોજેક્ટોનીનોંધણીઅનેતમામનોંધાયેલાપ્રોજેક્ટોપૂરાકરવાનીતારીખછમહિનાલંબાવવામાંઆવી. ચેરિટેબલટ્રસ્ટ્સઅનેનોન-કોર્પોરેટબિઝનેસતેમજવ્યવસાયોનાબાકીઆવકવેરારિફંડતાત્કાલિકચૂકવાતાંઉદ્યોગ-વ્યવસાયનેકરરાહતમળશે નાણાંવર્ષ 2020-21નાબાકીનાસમયગાળામાટેમૂળસ્થાનેથીકરકપાત (ટીડીએસ) અનેમૂળસ્થાનેથીએકત્રિતકર (ટીસીએસ)નાદર 25 ટકાઘટાડવામાંઆવ્યા કરસંબંધિતવિવિધઅનુપાલનનીનિયતઅવધિલબાવવામાંઆવી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રૂા. 20 લાખ કરોડ – ભારતની જીડીપીના 10 ટકા સમકક્ષ – સ્પેશિયલ ઈકોનોમિક એન્ડ કોમ્પ્રિહેન્સિવ પેકેજની જાહેરાત કરી હતી. તેમણે આત્મનિર્ભર ભારત અભિયાન બીજા શબ્દોમાં સ્વ-નિર્ભર ભારત ચળવળ માટે બુલંદ હાકલ કરી હતી. તેમણે આત્મનિર્ભર ભારતનાં પાંચ સ્તંભ – અર્થવ્યવસ્થા, માળખાકીય સવલતો, વ્યવસ્થાતંત્ર, જોમવંત માનવબળ તેમજ માગ – હોવાનું પણ જણાવ્યું હતું.…

Continue Reading....

वित्त मंत्री ने कोविड-19 के खिलाफ भारतीय अर्थव्यवस्था की लड़ाई में व्यवसायों, विशेषकर एमएसएमई को राहत और ऋण संबंधी सहायता देने के लिए अहम उपायों की घोषणा की

वित्त मंत्री ने कोविड-19 के खिलाफ भारतीय अर्थव्यवस्था की लड़ाई में व्यवसायों, विशेषकर एमएसएमई को राहत और ऋण संबंधी सहायता देने के लिए अहम उपायों की घोषणा की

    एमएसएमई सहित व्यवसायों के लिए 3 लाख करोड़ रुपये की आपातकालीन कार्यशील पूंजी सुविधा          कर्ज बोझ से दबे एमएसएमई के ​​लिए 20,000 करोड़ रुपये का अप्रधान ऋण         ‘एमएसएमई फंड…

Continue Reading....

वित्त मंत्री ने प्रवासियों, किसानों, छोटे कारोबारियों और रेहड़ी-पटरी वालों सहित गरीबों की सहायता के लिए अल्‍पकालि‍क और दीर्घकालिक उपायों की घोषणा की

वित्त मंत्री ने प्रवासियों, किसानों, छोटे कारोबारियों और रेहड़ी-पटरी वालों सहित गरीबों की सहायता के लिए अल्‍पकालि‍क और दीर्घकालिक उपायों की घोषणा की

 प्रवासियों को दो माह तक मुफ्त अनाज प्रौद्योगिकी प्रणाली का उपयोग कर यह सुनिश्चित किया जाएगा कि प्रवासी श्रमिक मार्च 2021 तक देशभर में उचित…

Continue Reading....
Show Buttons
Hide Buttons